Live Pravachan - Acharya Mahabodhisuriji Maharajsaheb

LIVE Pravachan - Acharya Mahabodhisuriji Maharajsaheb

Friday, September 8th @ 8:00 pm.

Acharya Shriji has spearheaded teaching of how to live a practical Jain Way of Life. He is considered as a firebrand speaker who does not hesitate to force us to do introspection. His lectures are famous among people of all age groups and are heard internationally through channels like Arihant TV, Paras TV, YouTube, etc.

 

ભારતના ઘર ઘરમાં શાલીનતા અને સદાચારિતાના સંસ્કારો ગુંજી રહે, દેશ એની સમૃદ્ધિ, સત્તા, અને શસ્ત્ર સરંજામથી નહિં પણ સુંદર સંસ્કૃતિથી જગતના ચોગનમાં ઓળખાય એ ધ્યેયથી હજારો આત્માઓના વિચારમાં, હૃદયમાં અને જીવનમાં પરિવર્તનમાં નિમિત્ત બનનાર એવા પરમ પૂજ્ય શ્રી મહાબોધિસૂરીશ્વરજી ના ચરણોમાં લાખ લાખ વંદન. વર્તમાન કાળમાં પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ ઇચ્છતી દરેક વ્યક્તિ માટે આધ્યાત્મિક સંદેશ સાથે નીતિમય અને સંતોષમય જીવન જીવવા માટે સરળ વ્યવહારિક માર્ગદર્શન આપીને પૂજ્ય આચાર્યો શ્રી એ સમાજમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. એઁમણે પોતાનું સંપૂર્ણ જીવન પોતાના ગુરુઓના ચરણોમાં ધરીને કૃતજ્ઞતા દર્શાવી છે. આવો આપણે પણ વિનમ્ર ભાવથી ગુરુ વાણીને સ્વીકારીએ, જેથી દેશથી હજારો માઇલ દૂર રહેતા આપણા માટે પણ પૂજ્યશ્રીઓ નો સંદેશો આપણા જીવનને એક નવી દિશા બતાવે.

 

Tentative Program Outline

8:00pm - Aarti & Mangal Divo

8:15pm - Pravachan